Latest News- Gujarati

Click here for Free NRI Matrimony Listing App Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

Unable to display feed at this time.

 

  • ખેડાના ભાજપના ધારાસભ્ય સામે જમીન પચાવી પાડવાનો આરોપ April 27, 2024
    ખેડાના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સામે જમીન પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અર્જુનસિંહ અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં ન લેવાતા ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરીને તેનું નિરાકરણ લાવવાની અપીલ કરી છે. જેના કારણે ગુજરાત હાઈકોર્ટે ખેડા જિલ્લા સત્તાધિકારીને અર્જુનસિંહ અને અન્ય લોકો સામે તપાસના આદેશ આપ્યા છે.
  • અર્બન ખિચડીનાં ફુડમાં જીવડું નીકળવાનો મામલો, રેસ્ટોરાંએ ગ્રાહક સામે ફરિયાદ કરી April 27, 2024
    Urban khichadi cockroach video: અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અર્બન ખીચડી આઉટલેટની અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એક વીડિયો વાયરલ થયો તેમાં કસ્ટમરે દાવો કર્યો હતો કે ઓનલાઈન ઓર્ડરમાં તેમને ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. આનો વીડિયો પણ વાયરલ થયો હતો જોકે આ અંગે રેસ્ટોરાંએ વળતો જવાબ આપ્યો છે કે અમને કસ્ટમર દ્વારા ઓર્ડર આઈડી પણ નથી મળ્યો. એ […]
  • 66,217 ડોલરના સ્મગ્લિંગ કેસમાં એર ઈન્ડિયાના પાઈલટનો છેક 25 વર્ષે છૂટકારો થયો April 27, 2024
    મુંબઈ એરપોર્ટ પરથી 1998માં એર ઈન્ડિયાના પાઈલટ હરિન્દરપાલ સિંહની અનડિક્લેર્ડ 66,217 ડોલરની કેશ સાથે ધરપકડ કરવામાં આવી હતી
  • વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ફક્ત 'જય શ્રીરામ' લખ્યું, થઈ ગયા પાસ April 27, 2024
    ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં વિચિત્ર કેસ સામે આવ્યો છે જેમાં ડીફાર્મનો અભ્યાસ કરી રહેલા ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં તેમની ઉત્તરવહીમાં ફક્ત જય શ્રીરામ અને કેટલાક ક્રિકેટર્સના નામ લખ્યા હતા. પરંતુ આ ચારેય વિદ્યાર્થીઓને 50 ટકા માર્ક્સ સાથે પાસ કરી દેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ મામલે બે શિક્ષકોને નોકરીમાંથી કાઢી મૂકવાની માંગ કરવામાં આવી છે.
  • તારક મહેતાનાં સોઢી ઉર્ફ ગુરુચરણ લાપતા, દિલ્હી એરપોર્ટથી ગુમ April 27, 2024
    Tarak mehta serial sodhi missing: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેમસ સિરિયલમાં સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા ગુરુચરણ સિંહ સોમવારથી લાપતા છે. ગુરુચરણનાં પિતાએ પાલમ પોલીસ સ્ટેશનમાં તેમના લાપતા થયાની ફરિયાદ નોંધાવી દીધી છે. ગુરુચરણનાં પિતાએ કહ્યું કે તે ઘરેથી મુંબઈ જવા માટે નીકળ્યો હતો પરંતુ તે મુંબઈ પણ નથી પહોંચ્યો કે ઘરે પણ પરત નથી ફર્યો.